SUPER10 : મહા પ્રશ્નો - 46
1.
પાણિનિએ સંસ્કૃતમાં ‘અષ્ટાધ્યાયી’ નામનો વ્યાકરણગ્રંથ ઈ.સ. પૂર્વે કઈ સદીમાં તૈયાર કર્યો હતો ?
2.
નીચેના પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
3.
ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત કયા વર્ષમાં આવ્યો ?
4.
બ્રિટિશ હિંદમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી ?
5.
ઈ.સ. 1839માં “તત્વબોધિની સભા’”ની સ્થાપના કોણે કરી હતી ?
6.
કયા રાજ્યના પતન પછી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અંકુશમાં લઈ શકાયો હતો ?
7.
ડેલહાઉસીની ખાલસાનીતિ અંતર્ગત રાજા અપુત્ર અવસાન પામતાં નીચેનામાંથી કયા રાજ્યને ખાલસા કરવામાં આવેલ હતું ?
8.
ટીપુ સુલ્તાનને હરાવવા ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ નીચેનામાંથી કોની મદદ લીધી હતી ?
9.
નીચેના પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
10.
કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ?